સ્થાપના વિસ. ૧૮૪૨ જુના ગોંડલ રાજ્યનું અનાળગઢ ગામ. તમામ કોમોની વસ્તી હતી. કિલ્લામાં દરબારગઢ, દારૂગોળ, સાધનો અને ઘોડા માટે વજેરી તેમજ રહેણાંક માટેના મકાનો હતા. જેના પાયા તેમજ જુના મકાનો મોજુદ છે. કિલ્લાની અંદર દરબારગઢ માટે બીજો અલગ કિલ્લો હતો. જુના ગોંડલ રાજયના કોલીથડ મહાલનું આ ગામ હતું. (બીજા વિ. સં. ૧૮૦૯ થી ૧૮૪૭) ના બે રાજકુંવરો થાકોરશ્રી ભાકુંભાજીએ કુમાર સંગ્રામજીને યુવરાજ તરીકે જાહેર કર્યાને નાના કુમારશ્રી મોકાજીને તે સમયની પ્રથા મુજબ ૨૪ ગામ આપવાની જાહેરાત કરી હતી પ્રસ્તાવ નાના કુમારશ્રી મોકાજીએ સ્વપ્રેમ થી કુકરાવી ભાશ્રીની હયાતીમાં બન્ને કુમારોનું અકાળ અવસાન થતા મોકાજીના ફુવારો અને રાણીઓની જીવાવા માટે ગોંડલમાં અનળગઢનો ઉતારો, ગોંડલની હદમાં હાલ મોટા ઉમવાડા રોડ પર આવેલા ચરખાવાડી - જમીન વિઘા ૨૫૦, તેમજ ત્રણ ગામો અનળગઢ ૪૦ સાંતીની જમીનવાળુ ગામ, સીંધાવદર ૪૦ સાંતીની જમીનવાળુ ગામ અને લુણીવાવ ૬૦ સાંતીની જમીનવાળા ગામો આપ્યા. જે હાલ કુમારશ્રી મોકાજીના પરિવારના વારસદારો ભોગવી રહ્યા છે. સ્વ. કુમારશ્રી મોકાજીને પાંચ કુમારો હતા. તેમાંથી બે કુમારો બાળપણમાં જ ગુજરી ગયા બાકી જીવીત કુમારશ્રી નાનજીભી તથા કુમારશ્રી દેશળજીનાં ઉતરાધિકારી પરિવારમાં કબીર પંથના સાધુના સદળોથી કબીર પંથ સ્વીકારી અંધશ્રદ્ધાનો ત્યાગ કરી કાળકામાની પોળાધાને નિવેદ આપી કુળદેળીમાં આશાપુરા જેટલા જ સન્માનથી સેવા-પૂજા સ્વીકારી હતી. જે આજ સુધી ચાલુ જછે. અનળગઢનો કિલ્લો સુરક્ષાની દ્રષ્ટિએ સંપૂર્ણ યુધ્ધ કળા કૌશલ્યથી બાંધવામાં આવેલા હતો. ઠાકોર ભાકુંભાજીની હયાતીમાં કુમાર મોકાજીએ સંકલ્પ કરેલો કે અનળગઢનો કિલ્લો બંધાવ્યા પછી જેતપુર કાઠીનું પરગણુ જીતી બતાવવા અને રાજ્ય વધારવાનું કહેણ હતુ. જેના અનુસંધાને અનાગઢના કિલ્લાનું નિર્માણ કરાવેલ હતું. આ કિલ્લાના બાંધકામમાં કયાંય પણ લાકડુ કે લોખંડનો ઉપયોગ કરેલ ન હતો. - ટીલામેડી કે જે હાલ હૈયાત છે તે મુખ્ય મકાન હતું. અનાજ સંગ્રહવાના કોકાટ તથા પાણીના ભુગર્ભ ટાંકાની રચના પણ કરેલ હતી. પાણીનો ભુગર્ભ ટાંકો આજે પણ મોજુદ છે. વિ. સ. ૧૮૩૦ માં પૂર્ણ થયેલ એટલો કે આજથી ૨૩૨ વર્ષ વિતવા છતા આજે પણ તેની સુકસાક્ષી એ બે બિલ્ડીંગ તથા દિવાલો તથા કોઠાની નિશાનીઓ મોજુદ છે. દિવાલો તથા મકાનોની બાંધણી એવા પ્રકારની હતી કે ચોમાસાનું પાણી એકઠું થઇ ભુગર્ભ ટાંકામાં સંગ્રહિત થતું હતું. કિલ્લામાં ઉપર જવા માટે ગાડા મારગ બનાવેલા હતો. તે સમયે લાકડાના પૈડાવાળા, લોખંડના પાટાવાળા - આર વાળા- ગાડાનો ઉપયોગ થતો હતો. મજબુત બાંધાના આખલા- બળદ મારફતે માલ સામાન ઉપર ચડાવવામાં આવતો હતો. ચાર્જેબલ ટીબો છે. ત્યાં બેસતા આપણા શરીર તત્વમાં ઉર્જા - ચાર્જ થતી લાગે છે. જે પ્રકૃતિની દ્રષ્ટિએ એક વિશેષતા છે. અહિની માટી ફળદ્રુપ છે. આનંદ મેળવવા માટેનું એક અલૌકિક સ્થળ છે. જે તેની ભવ્યતા છે. "ચોમાસાનું વાતાવરણ આહલાદક બને છે. અનાળગઢ ઉપર - માલા - પરિવહન માટે મુશ્કેલી હોય કાળો લોકો નજીકના ગામામાં સ્થળાંતર કરતા ગયા છે લે ઇ.સ. ૧૯૭૬ માં સંપૂર્ણ કિલ્લો વસવાટ વગરનો થઇ જતા વેરાના બની ગયેલા અને કિલ્લો તથા જુના બાંધકામોનો નાશ થયો. સમા કિલ્લાની બાંધણી જુની વૈષ્ણવ હવેલી પ્રકારની હતી. જુના ગાંડલા રાજ્યના દરબારગઢની બાંધણી પહેલાની શૈલીની હતી અને ઉત્તમ પ્રકારના પત્થરમાંથી બાંધવામાં આવેલ હતો. બાંઘકામ જોતા અને ડુંગરની ઉંચાઇ તથા હાલના જુના મકાનો જે ઉભા છે તે નિરખતા તે સમયની માનવીઓનું માનવબળ કેવું હશે તે કલ્પના કરવી મુશ્કેલ છે, પુરાતત્વ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં અથવા જાળવણી કરવા માટે પ્રોત્સાહન મળે તે હેતુથી છે ! જય જય ગરવી ગુજરાત દિપે અરૂણુ...
Read moreAnalgadh Fort is very calm and peacefull place with hill station ⛰️ This Fort is Rajput History. This Fort is very old Fort and In Fort Ground between Shree Mahakali Mata Mandir. This Mandir is old and Now Renovative New Mandir. This Fort Colour is Rich Red colour. Analgadh Fort behind a very beautiful lake and awesome area. I'm personally suggesting to VAN BHOJAN and peace ✌️ 😌 This Fort Came best seasons in Monsoon after rain. Analgadh Fort around only Grennery Grennery area. Our eyes can relax for seen a Grennery for all around. You can saw sunset 🌇 this Fort on evening time. This analgadh Fort up side and small Shree Mahadev Temple 🛕. This Fort around a Circle shape kotha type setting area and many more of tree plants 🪴 and Grennery for...
Read moreAnalgadh" a hill station near Rajkot city of Gujarat. Reach in history and structure. This place is meant for nature lovers.It has temple, area to dine and play area. Worth place to spend time with family on weekends.
This is small hill area but good place for family picnic. Beautiful scenery surrounding this location.
The place offers good views of sunset! By that count, of sun rise as well. I guess it will be less crowded then.
There is a good motorable road all the way up. Which perhaps is the killer. Takes away the joy of climbing the only hillock in the vicinity. Though dangerous but thrilling road to hill.
No food available here. Bring your own food like BHEL, BATATAPOHA, THEPLA.. to enjoy food on the hill.
Excellent view for...
Read more