HTML SitemapExplore
Find Things to DoFind The Best Restaurants
Find Things to DoFind The Best Restaurants

Shree Surapura Dham Bholad Bhal — Attraction in Gujarat

Name
Shree Surapura Dham Bholad Bhal
Description
Nearby attractions
Nearby restaurants
Nearby hotels
Related posts
Keywords
Shree Surapura Dham Bholad Bhal tourism.Shree Surapura Dham Bholad Bhal hotels.Shree Surapura Dham Bholad Bhal bed and breakfast. flights to Shree Surapura Dham Bholad Bhal.Shree Surapura Dham Bholad Bhal attractions.Shree Surapura Dham Bholad Bhal restaurants.Shree Surapura Dham Bholad Bhal travel.Shree Surapura Dham Bholad Bhal travel guide.Shree Surapura Dham Bholad Bhal travel blog.Shree Surapura Dham Bholad Bhal pictures.Shree Surapura Dham Bholad Bhal photos.Shree Surapura Dham Bholad Bhal travel tips.Shree Surapura Dham Bholad Bhal maps.Shree Surapura Dham Bholad Bhal things to do.
Shree Surapura Dham Bholad Bhal things to do, attractions, restaurants, events info and trip planning
Shree Surapura Dham Bholad Bhal
IndiaGujaratShree Surapura Dham Bholad Bhal

Basic Info

Shree Surapura Dham Bholad Bhal

F74G+5FC, Bholad, Gujarat 382230, India
4.6(1.8K)
Open 24 hours
Save
spot

Ratings & Description

Info

Cultural
Family friendly
attractions: , restaurants:
logoLearn more insights from Wanderboat AI.
Website
shreesurapuradhambholad.com

Plan your stay

hotel
Pet-friendly Hotels in Gujarat
Find a cozy hotel nearby and make it a full experience.
hotel
Affordable Hotels in Gujarat
Find a cozy hotel nearby and make it a full experience.
hotel
The Coolest Hotels You Haven't Heard Of (Yet)
Find a cozy hotel nearby and make it a full experience.
hotel
Trending Stays Worth the Hype in Gujarat
Find a cozy hotel nearby and make it a full experience.

Reviews

Get the Appoverlay
Get the AppOne tap to find yournext favorite spots!
Wanderboat LogoWanderboat

Your everyday Al companion for getaway ideas

CompanyAbout Us
InformationAI Trip PlannerSitemap
SocialXInstagramTiktokLinkedin
LegalTerms of ServicePrivacy Policy

Get the app

© 2025 Wanderboat. All rights reserved.

Reviews of Shree Surapura Dham Bholad Bhal

4.6
(1,840)
avatar
5.0
2y

શ્રી સુરાપુરા ધામ - ભોળાદ(ભાલ) ભોળાદ સુરાપુરા દાદા નું સ્થાન અમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકામાં ભોળાદ(ભાલ) ગામમાં સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે. છીપડી પાટીયાથી ૧૦૪ કિલોમીટર, સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું મુખ્ય શહેર અમદાવાદથી ૮૬.૭ કિલોમીટર દુર, વડોદરાથી ૧૧૫ કિલોમીટર દૂર અને રાજકોટથી ૧૮૪ કિમી દૂર છે. સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું રેલ્વે સ્ટેશન લોથલ ભુરખી રેલ્વે સ્ટેશનથી ૧૩.૩ કિમી દૂર અને ધંધુકા રેલ્વે સ્ટેશનથી ૪૪.૯ કિમી દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ છે જે ૯૨.૩ કિમી દૂર છે.

મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે.

શ્રી સુરાપુરા ધામ ભોલાદ નો ઈતિહાસ ÷

આજે જેની વાત કરવાની છે એ સુરવીરો ની ખાંભી ભાલની ધિંગી ધરતીમાં આવેલ પીપળી - વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે. આશરે ૯૦૦ વર્ષ પહેલાં એટલે ઈ.સ. ૧૧૦૦ ની આસપાસ નો ઇતિહાસ છે. બારોટજી ના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. રાજસ્થાન થી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદ થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ભેટડિયા ભાણ નામનાં સ્થળે સ્થાયી થયેલા, આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે તેમજ ત્યાંથી થોડે દૂર સિધ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મીનળદેવી એ જે જગ્યા પર એ નાબૂદ કરાયો હતો. એ સ્થળ આવેલું છે જે દાણીમાતા ના આરા તરીકે ઓળખાય છે.

જયારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા નાં દીકરા અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા ને સત્તર ને વીંધ્યા (૧૭ નરાધામોને માર્યા ) પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે કે સાક્ષાત માં ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે.

ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ - લોથલ રોડ પર હતી પરંતુ જયારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ર૦૭ર ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ – નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી.

સુરાપુરા ભોલાદ ધામ મંદિરનો ખુલવાનો સમય સવારે ૦૬:૦૦ થી બપોર ના ૧૨:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૦૪:૦૦ થી ૦૯:૦૦...

   Read more
avatar
5.0
1y

I recently had the pleasure of visiting Shree Surapura Dham Bholad Bhal, and I must say it was an incredible experience! The temple's serene atmosphere and spiritual ambiance are truly uplifting. The architecture is beautifully crafted, and the surroundings are peaceful, providing the perfect environment for reflection and devotion.

The staff was warm and welcoming, and I appreciated how well-maintained the temple and its premises were. The rituals and prayers held were deeply meaningful, and I felt a strong sense of peace and connection.

It’s an ideal place to visit for anyone seeking spiritual solace or looking to experience a beautiful and sacred site. Highly recommend this place for anyone...

   Read more
avatar
5.0
2y

શ્રી સુરાપુરા ધામ ભોલાદ સેવા-ધર્મ-શૌર્ય આજે, ગામ-ગામ પાળીયાઓ દ્વારા સૂર્યનારાયણની સામે પથ્થરના સ્તંભોના રૂપમાં કોતરવામાં આવે છે જે સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. જેનું જીવન અને મૃત્યુ બંને પ્રેરણાદાયી રહ્યા છે, જેમણે ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને ધર્મની રક્ષા માટે, પોતાના સંતાનો અને પરિવારની પરવા કર્યા વિના પોતાનું બલિદાન આપ્યું છે, અને પોતાના ભગવાન મહાદેવને શરણે થઈ ગયા છે, વિશ્વના પ્રેમનો ક્ષણભરમાં સંહાર કર્યો છે, આજે નવસો વર્ષ. તો પણ જે ખાંભીઓ તેમના મહાન કર્મથી જાગૃત થઈને ભગવાનનો અંશ છે તેની પૂજા કરે છે, તેઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. સિંદૂર કેમ દોરવામાં આવે છે...? મને મારશો નહીં કે મરવા દેશો નહીં. નહિ તો ગર્લફ્રેન્ડ. તું કાયર છે જે મને મારી નાખશે... તેના કોડ ભરેલા હાથની મહેંદી પણ હજુ સુકાઈ ન હતી, તેના સેંધા નૂ, જે સિંદૂર છે, આ રંગ ધરાવે છે.

આજે આપણે જેની વાત કરવી છે તે સુરવીરના ખાંભી વટામણ-ભાવનગર રોડ પર ભાલ પંથકમાં આવેલું ભોલાદ ગામ છે. લગભગ 900 વર્ષ પહેલાં એટલે કે. તેનો ઈતિહાસ 1100 ની આસપાસ છે. બારોટ જીના પુસ્તકમાં પણ આ ખાંભીઓનો ઉલ્લેખ છે. રાજસ્થાનથી ભ્રમણ કરીને તેઓ હાલના ભોલાદથી પાંચ કિલોમીટર દૂર ઘેડિયા ભાણ નામના સ્થળે સ્થાયી થયા, આજે ડુંગર પર સૂર્યનારાયણનું મંદિર છે અને મંદિરની સામે રાજાજી દાદાની ખાંભી છે અને ત્યાંથી થોડે દૂર ટેક્સ વસૂલવામાં આવે છે. સોમનાથ અને મીનલ દેવી જતા યાત્રાળુઓમાંથી સિદ્ધરાજ સોલંકી. જ્યાં તેને નાબૂદ કરવામાં આવ્યું હતું તે સ્થાન પર દાણીમાતા ના આરા તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે જ્યાંથી કેટલાક ભાઈઓ અન્ય સ્થળોએ જવા રવાના થયા હતા. વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખાના રાજપૂત વીર રાજાજી અને વીર...

   Read more
Page 1 of 7
Previous
Next

Posts

Chauhan RanjitSinhChauhan RanjitSinh
શ્રી સુરાપુરા ધામ - ભોળાદ(ભાલ) ભોળાદ સુરાપુરા દાદા નું સ્થાન અમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકામાં ભોળાદ(ભાલ) ગામમાં સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે. છીપડી પાટીયાથી ૧૦૪ કિલોમીટર, સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું મુખ્ય શહેર અમદાવાદથી ૮૬.૭ કિલોમીટર દુર, વડોદરાથી ૧૧૫ કિલોમીટર દૂર અને રાજકોટથી ૧૮૪ કિમી દૂર છે. સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું રેલ્વે સ્ટેશન લોથલ ભુરખી રેલ્વે સ્ટેશનથી ૧૩.૩ કિમી દૂર અને ધંધુકા રેલ્વે સ્ટેશનથી ૪૪.૯ કિમી દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ છે જે ૯૨.૩ કિમી દૂર છે. મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે. શ્રી સુરાપુરા ધામ ભોલાદ નો ઈતિહાસ ÷ આજે જેની વાત કરવાની છે એ સુરવીરો ની ખાંભી ભાલની ધિંગી ધરતીમાં આવેલ પીપળી - વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે. આશરે ૯૦૦ વર્ષ પહેલાં એટલે ઈ.સ. ૧૧૦૦ ની આસપાસ નો ઇતિહાસ છે. બારોટજી ના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. રાજસ્થાન થી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદ થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ભેટડિયા ભાણ નામનાં સ્થળે સ્થાયી થયેલા, આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે તેમજ ત્યાંથી થોડે દૂર સિધ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મીનળદેવી એ જે જગ્યા પર એ નાબૂદ કરાયો હતો. એ સ્થળ આવેલું છે જે દાણીમાતા ના આરા તરીકે ઓળખાય છે. જયારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા નાં દીકરા અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા ને સત્તર ને વીંધ્યા (૧૭ નરાધામોને માર્યા ) પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે કે સાક્ષાત માં ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ - લોથલ રોડ પર હતી પરંતુ જયારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ર૦૭ર ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ – નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી. સુરાપુરા ભોલાદ ધામ મંદિરનો ખુલવાનો સમય સવારે ૦૬:૦૦ થી બપોર ના ૧૨:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૦૪:૦૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધી નો છે.
chetan sanghanichetan sanghani
I recently had the pleasure of visiting Shree Surapura Dham Bholad Bhal, and I must say it was an incredible experience! The temple's serene atmosphere and spiritual ambiance are truly uplifting. The architecture is beautifully crafted, and the surroundings are peaceful, providing the perfect environment for reflection and devotion. The staff was warm and welcoming, and I appreciated how well-maintained the temple and its premises were. The rituals and prayers held were deeply meaningful, and I felt a strong sense of peace and connection. It’s an ideal place to visit for anyone seeking spiritual solace or looking to experience a beautiful and sacred site. Highly recommend this place for anyone in the area!
VishalVishal
શ્રી સુરાપુરા ધામ ભોલાદ સેવા-ધર્મ-શૌર્ય આજે, ગામ-ગામ પાળીયાઓ દ્વારા સૂર્યનારાયણની સામે પથ્થરના સ્તંભોના રૂપમાં કોતરવામાં આવે છે જે સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. જેનું જીવન અને મૃત્યુ બંને પ્રેરણાદાયી રહ્યા છે, જેમણે ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને ધર્મની રક્ષા માટે, પોતાના સંતાનો અને પરિવારની પરવા કર્યા વિના પોતાનું બલિદાન આપ્યું છે, અને પોતાના ભગવાન મહાદેવને શરણે થઈ ગયા છે, વિશ્વના પ્રેમનો ક્ષણભરમાં સંહાર કર્યો છે, આજે નવસો વર્ષ. તો પણ જે ખાંભીઓ તેમના મહાન કર્મથી જાગૃત થઈને ભગવાનનો અંશ છે તેની પૂજા કરે છે, તેઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. સિંદૂર કેમ દોરવામાં આવે છે...? મને મારશો નહીં કે મરવા દેશો નહીં. નહિ તો ગર્લફ્રેન્ડ. તું કાયર છે જે મને મારી નાખશે... તેના કોડ ભરેલા હાથની મહેંદી પણ હજુ સુકાઈ ન હતી, તેના સેંધા નૂ, જે સિંદૂર છે, આ રંગ ધરાવે છે. આજે આપણે જેની વાત કરવી છે તે સુરવીરના ખાંભી વટામણ-ભાવનગર રોડ પર ભાલ પંથકમાં આવેલું ભોલાદ ગામ છે. લગભગ 900 વર્ષ પહેલાં એટલે કે. તેનો ઈતિહાસ 1100 ની આસપાસ છે. બારોટ જીના પુસ્તકમાં પણ આ ખાંભીઓનો ઉલ્લેખ છે. રાજસ્થાનથી ભ્રમણ કરીને તેઓ હાલના ભોલાદથી પાંચ કિલોમીટર દૂર ઘેડિયા ભાણ નામના સ્થળે સ્થાયી થયા, આજે ડુંગર પર સૂર્યનારાયણનું મંદિર છે અને મંદિરની સામે રાજાજી દાદાની ખાંભી છે અને ત્યાંથી થોડે દૂર ટેક્સ વસૂલવામાં આવે છે. સોમનાથ અને મીનલ દેવી જતા યાત્રાળુઓમાંથી સિદ્ધરાજ સોલંકી. જ્યાં તેને નાબૂદ કરવામાં આવ્યું હતું તે સ્થાન પર દાણીમાતા ના આરા તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે જ્યાંથી કેટલાક ભાઈઓ અન્ય સ્થળોએ જવા રવાના થયા હતા. વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખાના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજીના પુત્રો. મુ
See more posts
See more posts
hotel
Find your stay

Pet-friendly Hotels in Gujarat

Find a cozy hotel nearby and make it a full experience.

શ્રી સુરાપુરા ધામ - ભોળાદ(ભાલ) ભોળાદ સુરાપુરા દાદા નું સ્થાન અમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકામાં ભોળાદ(ભાલ) ગામમાં સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે. છીપડી પાટીયાથી ૧૦૪ કિલોમીટર, સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું મુખ્ય શહેર અમદાવાદથી ૮૬.૭ કિલોમીટર દુર, વડોદરાથી ૧૧૫ કિલોમીટર દૂર અને રાજકોટથી ૧૮૪ કિમી દૂર છે. સુરાપુરા ધામ ભોલાદથી નજીકનું રેલ્વે સ્ટેશન લોથલ ભુરખી રેલ્વે સ્ટેશનથી ૧૩.૩ કિમી દૂર અને ધંધુકા રેલ્વે સ્ટેશનથી ૪૪.૯ કિમી દૂર છે. સૌથી નજીકનું એરપોર્ટ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, અમદાવાદ છે જે ૯૨.૩ કિમી દૂર છે. મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે. શ્રી સુરાપુરા ધામ ભોલાદ નો ઈતિહાસ ÷ આજે જેની વાત કરવાની છે એ સુરવીરો ની ખાંભી ભાલની ધિંગી ધરતીમાં આવેલ પીપળી - વટામણ રોડ પર લોથલ નજીકના ભોળાદ ગામે છે. આશરે ૯૦૦ વર્ષ પહેલાં એટલે ઈ.સ. ૧૧૦૦ ની આસપાસ નો ઇતિહાસ છે. બારોટજી ના ચોપડે પણ આ ખાંભીઓનો ઉલ્લેખ જોવા મળે છે. રાજસ્થાન થી નીકળીને ફરતા ફરતા હાલના ભોળાદ થી પાંચ કિલોમીટરના અંતરે આવેલ ભેટડિયા ભાણ નામનાં સ્થળે સ્થાયી થયેલા, આજે ત્યાં ટેકરા પર સૂર્યનારાયણનું મંદિર અને મંદિર આગળ વીર રાજાજી અને વીર તેજાજી દાદાની ખાંભી છે તેમજ ત્યાંથી થોડે દૂર સિધ્ધરાજ સોલંકી દ્વારા સોમનાથ જતા યાત્રાળુ પાસેથી જે કર ઉઘરાવાતો હતો અને મીનળદેવી એ જે જગ્યા પર એ નાબૂદ કરાયો હતો. એ સ્થળ આવેલું છે જે દાણીમાતા ના આરા તરીકે ઓળખાય છે. જયારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા નાં દીકરા અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ શાખના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા વારે ચડ્યા ને સત્તર ને વીંધ્યા (૧૭ નરાધામોને માર્યા ) પણ પાછળથી ઘા થયો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે કે સાક્ષાત માં ભવાની એનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે. ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ - લોથલ રોડ પર હતી પરંતુ જયારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ર૦૭ર ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ – નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી. સુરાપુરા ભોલાદ ધામ મંદિરનો ખુલવાનો સમય સવારે ૦૬:૦૦ થી બપોર ના ૧૨:૦૦ વાગ્યા સુધી અને સાંજે ૦૪:૦૦ થી ૦૯:૦૦ વાગ્યા સુધી નો છે.
Chauhan RanjitSinh

Chauhan RanjitSinh

hotel
Find your stay

Affordable Hotels in Gujarat

Find a cozy hotel nearby and make it a full experience.

Get the Appoverlay
Get the AppOne tap to find yournext favorite spots!
I recently had the pleasure of visiting Shree Surapura Dham Bholad Bhal, and I must say it was an incredible experience! The temple's serene atmosphere and spiritual ambiance are truly uplifting. The architecture is beautifully crafted, and the surroundings are peaceful, providing the perfect environment for reflection and devotion. The staff was warm and welcoming, and I appreciated how well-maintained the temple and its premises were. The rituals and prayers held were deeply meaningful, and I felt a strong sense of peace and connection. It’s an ideal place to visit for anyone seeking spiritual solace or looking to experience a beautiful and sacred site. Highly recommend this place for anyone in the area!
chetan sanghani

chetan sanghani

hotel
Find your stay

The Coolest Hotels You Haven't Heard Of (Yet)

Find a cozy hotel nearby and make it a full experience.

hotel
Find your stay

Trending Stays Worth the Hype in Gujarat

Find a cozy hotel nearby and make it a full experience.

શ્રી સુરાપુરા ધામ ભોલાદ સેવા-ધર્મ-શૌર્ય આજે, ગામ-ગામ પાળીયાઓ દ્વારા સૂર્યનારાયણની સામે પથ્થરના સ્તંભોના રૂપમાં કોતરવામાં આવે છે જે સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. જેનું જીવન અને મૃત્યુ બંને પ્રેરણાદાયી રહ્યા છે, જેમણે ગાય, બ્રાહ્મણ, સ્ત્રી અને ધર્મની રક્ષા માટે, પોતાના સંતાનો અને પરિવારની પરવા કર્યા વિના પોતાનું બલિદાન આપ્યું છે, અને પોતાના ભગવાન મહાદેવને શરણે થઈ ગયા છે, વિશ્વના પ્રેમનો ક્ષણભરમાં સંહાર કર્યો છે, આજે નવસો વર્ષ. તો પણ જે ખાંભીઓ તેમના મહાન કર્મથી જાગૃત થઈને ભગવાનનો અંશ છે તેની પૂજા કરે છે, તેઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે. સિંદૂર કેમ દોરવામાં આવે છે...? મને મારશો નહીં કે મરવા દેશો નહીં. નહિ તો ગર્લફ્રેન્ડ. તું કાયર છે જે મને મારી નાખશે... તેના કોડ ભરેલા હાથની મહેંદી પણ હજુ સુકાઈ ન હતી, તેના સેંધા નૂ, જે સિંદૂર છે, આ રંગ ધરાવે છે. આજે આપણે જેની વાત કરવી છે તે સુરવીરના ખાંભી વટામણ-ભાવનગર રોડ પર ભાલ પંથકમાં આવેલું ભોલાદ ગામ છે. લગભગ 900 વર્ષ પહેલાં એટલે કે. તેનો ઈતિહાસ 1100 ની આસપાસ છે. બારોટ જીના પુસ્તકમાં પણ આ ખાંભીઓનો ઉલ્લેખ છે. રાજસ્થાનથી ભ્રમણ કરીને તેઓ હાલના ભોલાદથી પાંચ કિલોમીટર દૂર ઘેડિયા ભાણ નામના સ્થળે સ્થાયી થયા, આજે ડુંગર પર સૂર્યનારાયણનું મંદિર છે અને મંદિરની સામે રાજાજી દાદાની ખાંભી છે અને ત્યાંથી થોડે દૂર ટેક્સ વસૂલવામાં આવે છે. સોમનાથ અને મીનલ દેવી જતા યાત્રાળુઓમાંથી સિદ્ધરાજ સોલંકી. જ્યાં તેને નાબૂદ કરવામાં આવ્યું હતું તે સ્થાન પર દાણીમાતા ના આરા તરીકે ઓળખાતી જગ્યા આવેલી છે જ્યાંથી કેટલાક ભાઈઓ અન્ય સ્થળોએ જવા રવાના થયા હતા. વિક્રમજી શિવસંગજી અને માતા ગંગાબા અને ક્ષત્રિય કુળના ચૌહાણ શાખાના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજીના પુત્રો. મુ
Vishal

Vishal

See more posts
See more posts