Sunday cycling (30km) : ચેહર માતાજી, અડાલજ જયારે વિજ્ઞાનનો પન્નો ટૂંકો પડે ત્યારે ભગવાન નો ચમત્કાર દેખાય છે.આવી જ માતાજી ની ચમત્કારીક કથા તેમજ વાસ્તવિકતા વાતો ના સાક્ષી બન્યા માઁ ચેહર ના ધામ માં. વર્ષો પહેલા અડાલજ ગામ માં પ્રજાપતિ પરિવાર રહેતો હતો તે પોતાનું ગુજરાન ચલાવવા ઈંટો નો ભઠ્ઠો ચલાવતો.પરિવાર માં 4 દીકરી અને 2 દીકરા હતા.પરિવાર મોટુ અને આવક સ્ત્રોત એક જ આ હતો.તેમની પાસે થી આજુબાજુ ના ગામના પટેલ તેમજ બીજા પરિવાર ઉધાર ખાતે સામાન લઇ જતા. એક વખત એક પટેલ પરિવાર તેમના ત્યાંથી 1,00,000/-ની રકમ ની ઈંટો લઇ ગયા.થોડા સમય પછી જયારે પટેલ ના મોભી રૂપિયા આપવા આવ્યા ત્યારે અહીંના વડીલ નું દેહાંત થઇ ગયું હતું.એટલે પટેલ પરિવાર રૂપિયા આપ્યા વગર જતું રહ્યું.પ્રજાપતિ પરિવાર ને ચેહર માતાજી પર અતૂટ શ્રદ્ધા.દિવસરાત ઈંટો માં કામ કરે ને રાતે ભક્તિ કરે. હવે થોડા વર્ષો આમ જ નીકળી ગયા.પટેલ પરિવાર ના દીકરાઓ માં કાઇને કઈ મુશ્કેલી આવતી રહે.કોઇકે જાણ કરીકે તમારા પિતાશ્રીના ઈંટો ના રૂપિયા બાકી છે તે આપી આવો તમારું બધું સારુ થઇ જશે.પટેલ પરિવાર કાર માં અહીં આવતો હતો ત્યારે એક ભમરી કારમા આવી ગઈ હતી જે રસ્તા માં બહાર નીકળવાનો પ્રયત્ન કરવા છતાં નીકળતી નહતી.ભમરી જેવું અડાલજ આવ્યું તરત ઉડી ગઈ. પટેલ પરિવાર પ્રજાપતિ સમક્ષ આવ્યો ને સમગ્ર વાત કરી.પ્રજાપતિ એ કીધું મને તો ખબર નથી કેટલા રૂપિયા લેવાના છે તમે ચલો મારી ચેહર માતા સમક્ષ તે જેટલાં કે તેટલા આપજો.આમ બને પરિવારો વચ્ચે માતજી ના આશિર્વાદ થયા. તે પછી પ્રજાપતિ ના એક દીકરા શ્રી સતીશભાઈ પ્રજાપતિ આ મંદિર ના ભુવાજી છે.મોટાભાગે રબારી સમાજ ચેહર માતાજી ને માનતા હોય છે ને ભુવાજી પણ તે સમાજ ના જ હોય છે.ભક્તિ હોય ત્યાં નાત જાત સમાજ કઈ જોવાતું નથી. જૂનું મંદિર અડાલજ ગામમાં હતું હાલ નવું અને ભવ્ય મંદિર મુખ્ય રોડ પર બનાવવામાં આવ્યું છે.અહીં યાત્રિકો નો ભારે ધસારો રહે છે. જે કોઈ ભક્તો ને કોઈ સમસ્યા હોય અને તેને ભુવાજી સમક્ષ રજૂઆત કરવી હોય તેમને સવારે આવીને ફક્ત 2/- ટોકન આપીને પોતાના મળવા માટે રાહ જોવાની હોય છે.ભુવાજી મોટાભાગે રાતના 11-12 માં ધૂણી લગાવીને દરેક નો ઉકેલ બતાવતા હોય છે.અમે સવારે વહેલા હતા તોય 20-25 માણસ ની લાઈન જોવા મળી તેમજ ઘણા દ્વારા તેમની સમસ્યાના જે ચમત્કારીક ઉકેલ થયા તે અમારી સમક્ષ વર્ણવ્યા.આવનાર ભક્તો માટે રેહવાની જમવાની સુવિધા છે.
જવા માટે : વૈષ્ણવદેવી - અડાલજ -ઉવારસાદ ચોકડી થી U turn Dr Kinnar...
Read moreBeen to this place today as per Google location and this temple doesn’t exist here.
The correct temple as shown in the photos is of Tahuka ni Chehar located parallel to a s g highway as mentioned in Google.
So do not go to this Google location for above mentioned temple. Enroute this location you find new three temples of different names but not this one.
Have sent edit to Google in this respect. From here visited to chehar mata temple as 1) Shri naran Rupa na Chehar mata nu mandir in adalaj opposite street to adalaj Chabutaro 2) Tahuka na Chehar.
So plan...
Read moreI visited this temple so many time from childhood up to the date.Recently temple renovated. Chehar mata temple A small mandir for devotees of Chehar Mata. A single murti(idol) in the center and decent space to worship. It is located in a small gully(lane) nearby...
Read more