Mataji is sitting on all four sides of Dharmadhara of Gohilwad in Bhavnagar for Rakhewali. There are many religious places in the district. But the abode of Chamunda Mataji at Uncha Kotda village is one of the 52 Shaktipeeths. A constant stream of pilgrims with unique faith and devotion to Mataji continues to flow for twelve months. During the drought in Marwar, Jasa Bhil, a devotee of Chamunda, came to Gohilwad on the orders of Mataji, a black cow trampled the feet of Mataji, and the temple of Mataji was established there. According to the history associated with the temple of Shaktipeeth Chamunda Mataji, after three years of drought in the land of Marwar, people started fleeing with their cattle due to hunger and thirst. Meanwhile, Jasa Bhil, who was suffering from drought, once had a dream of Chamunda Mataji, 'take your wife and go to Gohilwad with your cattle and you will live where your black cow grazes and establish my creek Trishul there too.' On the orders of Mataji, Jasa Bhil left for Gohilwad with goods. The high Kotda village was dug there by the feet of the black cow while reaching the top of the hill.
So Chamunda Mataji Temple was built here and this creek
Trishul is worshiped here even today. Childless Jasa Bhele
A high Kotda village on the coast lived.
Then a cradle was built in his house and a son named Kaladiya Bhil was born. The remnants of the Kothi of Black Bhil, who hid the looted diamonds and jewels from ships coming to the sea, are still seen today in a dilapidated condition in the...
Read moreભાવનગર જીલ્લાના મહુવા તાલુકા માં સાગર તટે ઊંચા કોટડા ગામ નજીક ટેકરી પર ”ગઢ કોટડા’’ તરીકે ઓળખાતા ચામુંડા માતાજીના આ સ્થાનક નો અનેરો ઇતિહાસ રહેલો છે. ગોહિલવાડનાં શક્તિ ર્તીથોમાં ઉંચુ સ્થાન ધરાવતાં ઉંચા કોટડા વાળી માં ચામુંડા નું દેવસ્થાન વિશેષ મહિમા ધરાવે છે. અહીં ચૈત્ર માસ દરમિયાન દૂરદૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ ભક્તો સહ પરિવાર લાપસી-પ્રસાદની માનતા પરિપૂર્ણ કરવા ઉમટી પડે છે. જેની સુવિધા માટે આ તીર્થના ટ્રસ્ટી મંડળ દ્વારા વિશેષ વ્યવવસ્થા યોજવામાં આવે છે. તો ચાલો જાણીયે ઉંચા કોટડાનો ઇતિહાસ.
લોક વાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડા ની ભક્તિ ભાવથી આરાધના અને પૂજા કરતા. એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઇ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા. સમય જતા મારવાડની ધરતી માં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલ ને માલઢોર ની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાથના કરી પ્રાથના સાંભળી માતાજી એ જહાજી ભીલ ને કાઠિયાવાડ ની ધરતી ઉપર દરિયા બાજુ જવાનું કહ્યું.
ત્યારે જહાજી ભીલ મારવાડ માંથી નીકળી ને કાઠિયાવાડ માં ગોહિલવાડ ની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે. અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરે છે. જહાજી ભીલ ને શેર માટીની ખોટ હતી એટલે માતાજી એ તેમના ભક્તિ ભાવથી પ્રસન્ન થઇ ને પુત્ર પ્રાપ્તિ ના આશીર્વાદ આપ્યા. સમય જતા તેમની પત્ની ને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાજ જહાજી ભીલ નું મૃત્યુ થયું. સમય જતા તેમની ઘરે પુત્ર નો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીયો ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલ ના પત્ની નું પણ મૃત્યુ થાય છે.
આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળીયા ભીલ ને લઇ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકીઆવે છે. હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળીયા ભીલ ને મોટો કરે છે. નાનપણ થીજ માં ચામુંડા કાળીયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતા કરતા કાળીયો ભીલ મોટો થાય છે. સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાથના કરેછે કે હે માં મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણો ને લૂંટવા છે. ત્યારે માતાજી તેને પ્રસન્ન થઇ કહે છે હે કાળીયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનુ જ વહાણ લૂંટ જે કોઈ ધર્મીને લૂંટ તો નઈ અને મારી રજા લીધા વગર ક્યારેય દરિયા માં ના જતો.
આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજી ની રજા લઇ ને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠી માં રાખે છે. એક વખત કાળિયો ભીલ દરિયા માં વહાણ લૂંટવા જાય છે અને માતાજી ની રજા માંગે છે પણ માતાજી એને જવાની ના પડે છે ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયા માં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડી ને કેદ કરી લ્યે છે. પછી જેલ માં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજી ને પ્રાથના કરે છે કે હે મારા કુળ ની દેવી માં ચામુંડા મેં તમારી વાત ન માની ને ભૂલ કરી છે માતાજી મને માફ કરજો. માતાજી તેની પ્રાથના સ્વીકારી તેને માફ કરે છે અને કાળીયા ભીલ ને ફિરંગીઓ ની કેદ માંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશ ના માટે વહાણો ને લૂંટવાનું છોડી ને માતાજી ની ભક્તિ કરે છે.
આજ ની તારીખે ઉંચા કોટડા માં હાલ કાળીયા ભીલ ની કોઠીઓ મોજુદ જોવા મળે છે. એક એવી પણ લોક માન્યતા છે કે વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલા ના ડુંગરે અને પંદર દિવસ ઉંચા કોટડા માતાજીએ રહેતુ. સમય જતા આ જગ્યાનું મહત્વ વધતા આસપાસનાં અનેક ગામોનાં ભાવિકો અને ભીલ સમાજ શ્રદ્ધાથી ચામુંડા માની બાધા-આખડી રાખી મનોકામના પૂર્ણ થતાં આ સ્થાનકે આસ્થાપૂર્વક નૈવેદ્ય, લાપસી, ખીચડી વગેરે પ્રસાદ માટે આવવા લાગ્યા જેથી તેનું મહાત્મ્ય ચોમેર વૃદ્ધિ પામવા લાગ્યું.
ચૈત્ર માસમાં નવરાત્રિ ને કારણે આ તીર્થનો મહિમા એટલો વૃદ્ધિ પામેલ છે કે દૂર દૂરથી જુદાજુદા વાહનો, પદયાત્રીઓનો પ્રવાહ અવિરત વધતો ગયો હોઈ સ્થાનિક આગેવાનો અને સેવક સમુદાય દ્વારા ‘શ્રી ચામુંડા શક્તિપીઠ ઊંચા કોટડા વ્યવસ્થા મંડળ’ બનાવી સં.૨૦૩૪માં આ સ્થાનકનો જીણોદ્ધાર કરાવી પુરાતન સ્થાનક જાળવી રાખી બાજુમાં ભવ્ય મંદિર, યજ્ઞ શાળા, ભોજન શાળા, યાત્રિક ઉતારા, સહિત અનેકવિધ સુવિધાઓ ઊભી કરાઈ છે.
આ તિર્થમાં ટ્રસ્ટ દ્વારા લાપસી-પ્રસાદ માટે આવતા યાત્રા સંઘ માટે વાસણ, પાણી, બળતણ, જરૂરી સાધન સામગ્રી પુરી પાડવામાં આવે છે. તેમજ અહિં સંસ્થા દ્વારા તમામ યાત્રીકો માટે કોઇપણ જાતના ભેદભાવ વિના સાર્વજનિક ભોજન પ્રસાદની કાયમી વ્યવસ્થા ઉભી કરાઇ છે. ચૈત્રી પુનમ આ ધર્મસ્થાનનો વાર્ષિક દિન હોઇ આ પાવન દિવસે અહિ દર્શન, પુજન, પ્રસાદ માટે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
આજે ગઢ કોટડા ની ભવ્યતા એટલી બધી વધી છે કે કોઇ યાત્રિક ને કોઇ જાત ની અડચણ ઉભી થતી નથી શક્તિપીઠ ઉચા કોટડા તરફ થી જમવા ની તથા રહેવા ની સુવિધા...
Read more☆ શ્રી ચામુંડા માતા મંદિર - ઊંચાકોટડા (ભાવનગર) ઊંચાકોટડા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં આવેલા મહુવા તાલુકામાં આવેલું એક ગામ છે. ભાવનગર થી ઊંચાકોટડા મંદિર ૮૫ કિલોમીટર અંતરે આવેલ છે. અને મહુવા થી ઊંચાકોટડા ૨૪ કિલોમીટર અંતરે આવેલા છે. છીપડી પાટીયાથી ૨૭૩ કિલોમીટર, અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનથી ૨૫૭ કિલોમીટર, આણંદ બસ સ્ટેશનથી ૨૪૭ કિલોમીટર અને નડિયાદ બસ સ્ટેશનથી ૨૫૧ કિલોમીટર છે. અમદાવાદ, વડોદરા અને આણંદથી એસટી બસો ઉપલબ્ધ છે. ટ્રેન દ્વારા મહુવા નજીકનું મુખ્ય રેલ્વે સ્ટેશન છે. મહુવા - ૨૬ કિલોમીટર દૂર સ્લો-ટ્રેન બ્રાન્ચ લાઇન ટર્મિનસ પણ છે. હવાઈ માર્ગે સૌથી નજીકનું એરપોર્ટ ભાવનગરમાં છે - ૮૫ કિલોમીટર પરંતુ દિવ એરપોર્ટ - ૧૪૬ કિલોમીટર દૂર છે. 《નોંધ÷કિલોમીટર માં ફેરફાર હોય શકે.》
શ્રી ચામુંડા માતાજીનું દરિયાકિનારાની ભેખડો પર આવેલું પૌરાણીક મંદિર પ્રસિધ્ધ છે. માતાજી નું મંદિર ડુંગર ૫ર આવેલુ છે. કાળીયા ભીલની કોડી છે. વર્ષો ૫હેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલાના ડુંગરે અને પંદર દિવસ ઊંચાકોટડા માતાજીએ રહેતું તેવી માન્યતા છે. કાળીયા ભીલ દરિયામાં વહાણ લુંટતો. વહાણ લુંટવા જતા ૫હેલા માતાજીની રજા લઈ ને જતો હતો. આજ ની તારીખમાં ઊંચાકોટડામાં કાળીયા ભીલની કોઠીઓ મોજુદ જોવા મળે છે. ભાવનગર જીલ્લાના મહુવા તાલુકા માં સાગર તટે ઊંચાકોટડા ગામ નજીક ટેકરી પર "ગઢ કોટડા" તરીકે ઓળખાતા ચામુંડા માતાજી નો અનેરો ઇતિહાસ રહેલો છે.
☆ શ્રી ચામુંડા માતા મંદિર ઊંચાકોટડા ઇતિહાસ ÷
લોક વાયકા પ્રમાણે વર્ષો પહેલા મારવાડમાં જહાજી ભીલ અને તેમના પત્ની વાલબાઈ કુળદેવી માં ચામુંડા ની ભક્તિ ભાવથી આરાધના અને પૂજા કરતા. એમની ભક્તિ અને શ્રદ્ધાથી માતાજી પ્રસન્ન થઇ જહાજી ભીલ સાથે વેણે વાતું કરતા. સમય જતા મારવાડની ધરતી માં ત્રણ ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યા ત્યારે જહાજી ભીલ ને માલઢોર ની ચિંતા થવા લાગી એટલે તેને માતાજીને પ્રાર્થના કરી પ્રાર્થના સાંભળી માતાજી એ જહાજી ભીલ ને કાઠિયાવાડ ની ધરતી ઉપર જવાનું કહ્યું ત્યારે જહાજી ભીલ મારવાડ માંથી નીકળી ને કાઠિયાવાડ માં ગોહિલવાડ ની ધરતી ઉપર ગઢ કોટડા આવે છે. અહીં આવીને જહાજી ભીલ માતાજીના આ સ્થાનકે નિત્ય પૂજા અર્ચના કરતા. જહાજી ભીલ ને શેર માટીની ખોટ હતી એટલે માતાજી એ તેમના ભક્તિ ભાવથી પ્રસન્ન થઈ ને પુત્ર પ્રાપ્તિ ના આશીર્વાદ આપ્યા. સમય જતા તેમની પત્ની ને સારા દિવસો જવા લાગ્યા પણ પુત્રનો જન્મ થાય એ પહેલાજ જહાજી ભીલ નું મૃત્યુ થયું. સમય જતા તેમની ઘરે પુત્ર નો જન્મ થયો જેનું નામ માતાજીના આશીર્વાદથી કાળીયો ભીલ રાખ્યું પુત્રના જન્મ પછી જહાજી ભીલ ના પત્ની નું પણ મૃત્યુ થાય.
આ સમયે કુળની દેવી ચામુંડા માતાજી સ્વયં આવીને કાળીયા ભીલ ને લઈ જાય છે અને તેને હમીર આહિરના નેહડે મૂકીઆવે છે. હમીર આહિર આશરા ધર્મનું પાલન કરીને કાળીયા ભીલ ને મોટો કરે છે. નાનપણ થીજ માં ચામુંડા કાળીયા ભીલ સાથે વેણે વાતું કરે છે અને ડગલે ને પગલે માતાજી તેનું રક્ષણ કરે છે. આમ કરતા કરતા કાળીયો ભીલ મોટો થાય છે. સમય જતા કાળિયો ભીલ માતાજીને પ્રાર્થના કરેછે કે હે માં મારે આ દરિયા ઉપર રાજ કરવું છે અને એની ઉપર ચાલતા વહાણો ને લૂંટવા છે. ત્યારે માતાજી તેને પ્રસન્ન થઇ કહે છે હે કાળીયા તું વહાણો લૂંટ તો ભલે લૂંટ પણ યાદ રાખજે ખાલી અધર્મીનુ જ વહાણ લૂંટ જે કોઈ ધર્મીને લૂંટ તો નય અને મારી રજા લીધા વગર ક્યા દરિયા માં ના જતો. આમ કરતા કરતા કાળિયો ભીલ માતાજી ની રજા લઇ ને ઘણા બધા વહાણો લૂંટે છે અને લૂંટેલો માલ બધો કોઠી માં રાખે છે. એક વખત કાળિયો ભીલ દરિયા માં વહાણ લૂંટવા જાય છે અને માતાજી ની રજા માંગે છે પણ માતાજી એને જવાની ના પડે છે ત્યારે કાળિયો ભીલ ના પાડવા છતાં પણ દરિયા માં વહાણ લૂંટવા જાય છે અને ફિરંગીઓ તેને પકડી ને કેદ કરી લ્યે છે. પછી જેલ માં બેઠો બેઠો કાળિયો ભીલ માતાજી પાસે માફી માંગે છે અને માતાજી ને પ્રાર્થના કરે છે કે હે મારા કુળ ની દેવી માં ચામુંડા મેં તમારી વાત ન માની ને ભૂલ કરી છે માતાજી મને માફ કરજો. માતાજી તેની પ્રાર્થના સ્વીકારી તેને માફ કરે છે અને કાળીયા ભીલ ને ફિરંગીઓ ની કેદ માંથી છોડાવે છે અને પછી કાળિયો ભીલ હંમેશ ના માટે વહાણો ને લૂંટવાનું છોડી ને માતાજી ની ભક્તિ કરે છે.
આજ ની તારીખે ઊંચાકોટડા માં હાલ કાળીયા ભીલ ની કોઠીઓ મોજુદ જોવા મળે છે. એક એવી પણ લોક માન્યતા છે કે વર્ષો પહેલા ખાંડીયા અને ત્રિશુલ પંદર દિવસ ચોટીલા ના ડુંગરે અને પંદર દિવસ ઊંચાકોટડા માતાજીએ રહેતુ.
☆ શ્રી ચામુંડા માતા મંદિર ઊંચાકોટડા દર્શન સમય ÷ દરરોજ સવારે ૦૬:૦૦ થી સાંજે...
Read more