First time I have visit this place.
This place is famous for fast special items like
Bafvada Alu sabji with rajara Puri Batata Vada Yam fruit Vada Yam fruit chips Undhiyu Lilvani kachori...
I also feel surprised to see yam fruit chips that I never know before.but due to off season cost was high..
Positive Person run this business since more than 50 years and all family members. Explain and talk with us very naturally
Quality I can say for fast related items you must have to visit once.
Price It is costly than ordinary I have paid 180 INR FOR 100 gram bafvada and 100 gram yam fruit Vada.
Over all experience
Really great experience and i must...
Read moreગોટા, સમોસા, કચોરી, બટાકા વડા, દાલ વડા, કાંદા વડા, ફાફડા પાપડી...ક્યાં સારા મળશે એવું હું જો તમને પૂછું તો અનેક વિકલ્પો તમારા તરફથી આવશે...
પણ....
જો રતાળુ ના ભજીયા એટલે કે રતાળુ પૂરી અને રતાળુ વેફર ક્યાં ખાવી આવું પૂછું તો કદાચ અમદાવાદ માં એકજ નામ આવશે.. અને તે છે "ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ".
50--60 વર્ષ જૂની આ ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ પહેલા માણેકચોક ઢાલગરવાડ પાસે આવેલી ગોળ ગલી ના નાકા પર હીરાલાલ રાણા એ શરૂ કરેલી અને પછી અમદાવાદીઓ ને રતાળુ ના ભજીયા વેફર નો એવો ચસ્કો લગાડ્યો કે આ નાની સાંકળી દુકાન માં લાઈનો લાગતી.
તે સમયે ભજીયા અને ગોટા એક લકઝરી હતી. અમદાવાદીઓ માટે આજ ફાસ્ટ ફૂડ હતું. બટાકા ની પતરી ના ભજીયા ની સામે રતાળુ ના ભજીયા લોકો માટે નવિન હતા અને માણેકચોક અને આજુ બાજુ ના વેપારીઓ હોંશે હોશે જાપટતા.
પછી છાશવારે કોમી તોફાન થતાં, આશ્રમ રોડ પર હીરાલાલ એ દુકાન કરી. હવે હીરાલાલ તો હયાત નથી પણ તેમના પૌત્ર ભગવતભાઈ કહે છે કે અહી આવેલ એક સરકારી કચેરી ની કેબિનેટ મિનિસ્ટર દેવેગોડા એ મુલાકાત લીધેલી ત્યારે તેમને રતાળુ ના ભજીયા અને વેફર નો નાસ્તો કરાવવામાં આવેલો.. જે તેમને ખૂબ પસંદ પડેલો. આ ઉપરાંત માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વર્ષો થી નિયમિત રતાળુ પૂરી નો સ્વાદ માણ્તા આવ્યા છે.
નવગુજરાત સમય ના તંત્રી અજય ઉમત પણ અહીંની નિયમિત મુલાકાત લે છે.
ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ મા બનેલી રતાળુ પૂરી આમ તો "minimalistic" ડિશ છે. ફક્ત બાફેલું રતાળુ, ચણા નો લોટ , મીઠુ અને ધાણા ના પાઉડર નોજ ઉપયોગ કરવામાં આવે છે..પણ આ સાદી અને સરળ વાનગી એટલી સ્વાદિષ્ટ લાગે છે કે અહી ની એક વખત ની મુલાકાત પછી કાયમી થઈ જાય છે.
આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં મારા ધ્યાન માં આ દુકાન આવેલી, કાઠિયાવાડ નો એટલે ગાંઠિયા નું બોર્ડ વાંચી આ દુકાન માં ઘૂસેલો અને પછી રતાળુ ના ભજીયા નો અખતરો કરેલો. પછી આ રતાળુ ભજીયા એ પોતાની સાદાઈ અને સ્વાદ થી એવું આકર્ષણ જમાવ્યું છે કે હું આ સ્થાન ની નિયમિત મુલાકાત લેતો રહ્યો છું.
આશ્રમ રોડ થી તમે પસાર થાવ તો ની રાષ્ટ્રીય ભજીયા હાઉસ ની મુલાકાત જરૂર લેજો. સમય સવારે ૮:૦૦ થી...
Read moreજો રતાળુ ના ભજીયા એટલે કે રતાળુ પૂરી અને રતાળુ વેફર ક્યાં ખાવી આવું પૂછું તો કદાચ અમદાવાદ માં એકજ નામ આવશે.. અને તે છે "ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ".
50--60 વર્ષ જૂની આ ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ પહેલા માણેકચોક ઢાલગરવાડ પાસે આવેલી ગોળ ગલી ના નાકા પર હીરાલાલ રાણા એ શરૂ કરેલી અને પછી અમદાવાદીઓ ને રતાળુ ના ભજીયા વેફર નો એવો ચસ્કો લગાડ્યો કે આ નાની સાંકળી દુકાન માં લાઈનો લાગતી.
તે સમયે ભજીયા અને ગોટા એક લકઝરી હતી. અમદાવાદીઓ માટે આજ ફાસ્ટ ફૂડ હતું. બટાકા ની પતરી ના ભજીયા ની સામે રતાળુ ના ભજીયા લોકો માટે નવિન હતા અને માણેકચોક અને આજુ બાજુ ના વેપારીઓ હોંશે હોશે જાપટતા.
પછી છાશવારે કોમી તોફાન થતાં, આશ્રમ રોડ પર હીરાલાલ એ દુકાન કરી. હવે હીરાલાલ તો હયાત નથી પણ તેમના પૌત્ર ભગવતભાઈ કહે છે કે અહી આવેલ એક સરકારી કચેરી ની કેબિનેટ મિનિસ્ટર દેવેગોડા એ મુલાકાત લીધેલી ત્યારે તેમને રતાળુ ના ભજીયા અને વેફર નો નાસ્તો કરાવવામાં આવેલો.. જે તેમને ખૂબ પસંદ પડેલો. આ ઉપરાંત માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા વર્ષો થી નિયમિત રતાળુ પૂરી નો સ્વાદ માણ્તા આવ્યા છે.
નવગુજરાત સમય ના તંત્રી અજય ઉમત પણ અહીંની નિયમિત મુલાકાત લે છે.
ન્યૂ રાષ્ટ્રીય ભજીયા હાઉસ મા બનેલી રતાળુ પૂરી આમ તો "minimalistic" ડિશ છે. ફક્ત બાફેલું રતાળુ, ચણા નો લોટ , મીઠુ અને ધાણા ના પાઉડર નોજ ઉપયોગ કરવામાં આવે છે..પણ આ સાદી અને સરળ વાનગી એટલી સ્વાદિષ્ટ લાગે છે કે અહી ની એક વખત ની મુલાકાત પછી કાયમી થઈ જાય છે.
આજ થી લગભગ ૧૫ વર્ષ પહેલાં મારા ધ્યાન માં આ દુકાન આવેલી, કાઠિયાવાડ નો એટલે ગાંઠિયા નું બોર્ડ વાંચી આ દુકાન માં ઘૂસેલો અને પછી રતાળુ ના ભજીયા નો અખતરો કરેલો. પછી આ રતાળુ ભજીયા એ પોતાની સાદાઈ અને સ્વાદ થી એવું આકર્ષણ જમાવ્યું છે કે હું આ સ્થાન ની નિયમિત મુલાકાત લેતો રહ્યો છું.
આશ્રમ રોડ થી તમે પસાર થાવ તો ની રાષ્ટ્રીય ભજીયા હાઉસ ની મુલાકાત જરૂર લેજો. સમય સવારે ૮:૦૦ થી...
Read more